Author: Atul Rathod

નવસારીમાં એક સભા પ્રેમચંદ લાલવાણીના કછોલ ફાર્મ હાઉસ ખાતે મળી હતી. જેમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ અતિ રુદ્ર મહાયજ્ઞ વિશે માહિતી આપવામાં આવી હતી. તારીખ 22 મી ને બપોરે પરમ પૂજ્ય મોરારીબાપુ નું આગમન થશે તેમ જ કૃષ્ણ ભગવાનના રાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રથમ પંક્તિ ના ભજનીક નિકુંજબેન કામરા વિશેષ ઉપસ્થિત રહીને ભજનોની રમઝટ બોલાવશે. વિવિધ ધામોના અતિ વિધવાન 350 બ્રાહ્મણોણી હાજરી નવસારીમાં છ દિવસના મહાયજ્ઞ સોમયાગ યોજાઈ ચૂક્યા પછી પ્રથમ વાર એક જ પરિવારના સૌજન્યથી અતિ રુદ્ર મહાયજ્ઞ નવસારી ના ઇતિહાસમાં પ્રથમવાર આકાર લેશે. દેશભરના ઉજ્જૈન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વારાણસી, કાશી વગેરેના ધામોના…

Read More

આદિવાસી નવ યુવાનોને સરકારની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી, ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાના શુભ આશય સાથે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન સુરખાઇ, ચીખલી ખાતે કરાયું હતું. આ મેળાને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે તથા વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સહિત વિવિધ સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના આર્થીક, સામાજિક, શૌક્ષણિક ઉત્થ્થાન માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજના સમયમાં નોકરી મેળવવા સ્પર્ધામાં ઉતર્વું પડે જેના…

Read More

Hiડિજિટલ ડેસ્ક, નવી દિલ્હી યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન 2024ના પરિણામો બહાર આવ્યા છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. જોકે, ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે ટ્રમ્પને ટક્કર આપી હતી. ટ્રમ્પ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બન્યા છે, તેની અસર ભારત પર પણ પડશે. ચૂંટણી પ્રચાર દરમિયાન અને દિવાળીના અવસર પર, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા અમેરિકામાં રહેતા ભારતીયોને પોતાની તરફેણમાં લેવા માટે ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દિવાળી પર ટ્રમ્પે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા. તેમજ જો રિપબ્લિકન સરકાર રચાશે તો બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ વિકસિત કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ પહેલા…

Read More

નવસારી શહેરમાં મંગુભાઈ પટેલ થી શરૂ થયેલો વિકાસનો પ્રવાસ પિયુષભાઈ દેસાઈ આગળ વધાર્યો છે અને રાકેશભાઈ દેસાઈ હાલ પ્રયાસો કરી રહ્યા છે. સાથે સીઆર પાર્ટીને પોતાની દીર્ઘદ્રષ્ટિના ભાગ સ્વરૂપે નવસારી શહેરને છેલ્લા દસ વર્ષમાં ઘણી બધી પ્રોજેક્ટની હારમાળા પણ અર્પણ કરી છે. નવસારી શહેરના જિલ્લા કલેકટર થી માંડીને ઉચ્ચ અધિકારીઓએ પણ વહીવટી તંત્રની દીર્ઘદ્રષ્ટિના દર્શન કરાવ્યા છે સાથે નવસારી નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની સફળતા નેતાઓ અને વહીવટી તંત્ર સાથે જોડાયેલી છે… નવસારી જિલ્લાને મળેલા ટાઈડલ ડેમ દેવધા અને વિરાવળ નવસારી જિલ્લો વિકાસના પંથે ચાલી નીકળ્યો છે એમાં રાજ્ય સરકારનો ખૂબ મહત્વનું યોગદાન છે અને એમાં ચૂંટાયેલી પાંખે મહત્વની યોગદાન આપવાના કારણે…

Read More

નવસારી ખાતે આવેલા વેજલપુરના ઉદ્યોગ નગર ખાતે અનેક વાર આગના બનાવો બનતા હોય છે. અગાઉ પણ બે વાર આગ આ તહેવારના સમયમાં જ લાગી ચૂકી છે. ત્યારે હવે દુકાન નહીં પરંતુ બુલેટ માં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઉદ્યોગ નગર ખાતે મૂકવામાં આવેલી છે આ બુલેટ છે તેમાં એકાએક ભયાનક આગ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. નજીકના સમયમાં આ ત્રીજી વાર ઉદ્યોગ નગરમાં આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો જોતા માં બુલેટ આખું બળીને ખાસ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જોકે નજીકથી તાત્કાલિક ફાયર એકસ્ટ્રિબ્યુશન ના સાધન લાવીને આગને ઓલવવાની કામગીરી…

Read More

નવસારી શહેરના મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ પર પોતાનું જીવન ગુજારે છે. કહેવાય છે કે દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ નવસારીથી હીરા ઉદ્યોગની શરૂઆત થઈ હતી. જેમાં ખાસ કરીને પોલીસ અને કટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ હીરા ઉદ્યોગ સુરત તરફ પ્રસરતો ગયો. નવસારીના લોકો ભૂતકાળ ન ભૂલે તે માટે આ ઓળખને છતી રાખવા માટે લગભગ 15 વર્ષ પહેલા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા નવસારીના સ્ટેશન વિસ્તારમાં એક હીરાનું સ્મારક ઊભું કરવામાં આવ્યું હતું. આ હીરાનું સ્મારકએ પ્રકારનું હતું કે નવસારીમાં શરૂ થયેલા હીરા ઉદ્યોગની પ્રતીતિ લોકોને કરાવે. તો હાલ સ્થિતિ એવી થઈ છે કે…

Read More

દિવાળી આવી ગઈ છે, 31મી ઓક્ટોબરે દેશભરમાં દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઘરોને શણગારવામાં આવ્યા છે, પૂજાની તૈયારીઓ ચાલી રહી છે. ફટાકડા પણ ફોડવામાં આવશે. બાળકો પહેલેથી જ ફટાકડા ફોડવામાં વ્યસ્ત છે. આ તો ઉજવણીની વાત છે, હવે ચાલો જાણીએ કે ફટાકડાને લઈને કયા રાજ્યોમાં શું આદેશ જારી કરવામાં આવ્યા છે. હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને દેશની રાજધાની દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તે જ સમયે, અન્ય ઘણા રાજ્યોએ દિવાળી દરમિયાન ફટાકડા પર અમુક અંશે નિયંત્રણો લગાવ્યા છે. પર્યાવરણીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી, પંજાબ, હરિયાણા અને તમિલનાડુ જેવા ઘણા રાજ્યોમાં ફટાકડા અંગે ઘણા કડક નિયમો લાગુ…

Read More

હીરા ઉદ્યોગએ રોજગારી આપતું અને અર્થતંત્રને મજબૂત કરતો મહત્વનો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય બજારોમાં યુદ્ધ અને આર્થિક મંદીના કારણે હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું છે જેને લઇને ઉત્તર ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી નવસારીમાં રોજગારી માટે આવતા રત્ન કલાકારોની સમસ્યામાં વધારો થયો છે.  દિવાળી ટાણે 10 દિવસ પહેલા વેકેશન પડી ગયું છે અને ક્યારે શરૂ થશે તેનું હજુ કોઈ નક્કી નથી. દિવાળી ટાણે પરિવારો સાથે રત્ન કલાકારો માદરે વતન જવા માટે નીકળ્યા છે પરંતુ ખાનગી ટુર ઓપરેટરો દ્વારા ભાડા વધારી દેવાતા રત્ન કલાકારોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. જે ભાડાના 700 કે 1000 રૂપિયા હતા તે…

Read More

નવસારી શહેરમાં ચાલુ વર્ષે બે વખત ગંભીર પુર આવ્યા અને જેના કારણે ભેંસત ખાડાથી માંડીને રીંગરોડ, કાશીવાડી, મિથિલાનગરી, રંગુનનગર, બંદર રોડ, જલાલપુર જેવા વિસ્તારો પાણીમાં ગરમ થઈ ગયા હતા અને 50,000 થી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા હતા. નવસારી શહેરમાં આવેલા પૂરના કારણે નવસારી નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે વખત નવસારી શહેરમાં ખસેડવામાં આવ્યા હતા અને સ્થળાંતરિત કરી રાખવામાં આવ્યા હતા. જેમને ખાવા પીવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એમાં 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ નવસારી નગરપાલિકાને માથે પડ્યો છે. નગરપાલિકાએ રામજી મંદિરે ખીચડીઓ બનાવીને લોકોને ખવડાવી હતી શહેરમાં પૂર સમય લોકોને સ્થિતિ ખૂબ…

Read More

ભારતમાં અગાઉ દર દાયકામાં વસ્તી ગણતરી કરવામાં આવતી હતી. અગાઉ આવું 1991, 2001, 2011માં થયું હતું અને આમ વર્ષ 2021માં થવાનું હતું. હવે સરકાર તમને તમારા સંપ્રદાય વિશે પણ પૂછી શકે છે. વસ્તી ગણતરી 2025 અને ત્યારબાદ 2035 અને ત્યારબાદ 2045, 2055માં થશે કોવિડ રોગચાળાને કારણે વસ્તી ગણતરીનું ચક્ર ખોરવાઈ ગયું. રોગચાળાને કારણે વસ્તી ગણતરી મોકૂફ રાખવી પડી હતી પરંતુ આ પછી વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાશે. આગામી વસ્તી ગણતરી 2025 અને ત્યારબાદ 2035 અને ત્યારબાદ 2045, 2055માં થશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વસ્તી ગણતરીમાં ધર્મ અને વર્ગ પૂછવામાં આવતા હતા. આ સાથે સામાન્ય, અનુસૂચિત જાતિ અને જનજાતિની…

Read More