- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
નવસારી શહેરનો સૌથી જાણીતો વિસ્તાર એટલે કે લુન્સિકુઇ. અહીં દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. નવસારી વિસ્તારમાં ગણેશ જીની જે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન માટે પણ પહોંચ્યા હતા. વિવિધતામાં એકતાનો આ પર્વ ઉજવવા માટે નવસારીના કોઈ સહિતના આસપાસના વિસ્તારોના યુવાનો એકત્ર થયા હતા. અને દસ દિવસ માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 34 વર્ષથી આ પ્રમાણે ગણેશજીની સ્થાપના નવસારીમાં વિસ્તારમાં સર્કિટ હાઉસ ની સામે કરવામાં આવે છે. ધામધૂમથી દર વર્ષે આ પ્રકારનું આયોજન અહીં યુવાનો દ્વારા કરવામાં આવે છે. ત્યારે મંગળવારે વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં ધામધૂમથી ડીજેના તાલે…
નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં આવેલ શિવ પર્વતી સોસાયટીના સન ઓફ શિવા ઈચ્છાપૂર્તિ ગણેશ એ નવસારી શહેરના આકર્ષિત પ્રતિકૃતિ ધરાવતા ગણપતિદાદાની પ્રતિમા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. મુંબઈના મૂર્તિકાર દ્વારા બનાવવામાં આવી હતી ઈચ્છાપૂર્તિ ગણેશ ની પ્રતિમા શિવ પાર્વતી સોસાયટીના યુવકો દ્વારા મુંબઈ ખાતે આવેલા મૂર્તિકાર પાસે ગણપતિ દાદાની પ્રતિમા બનાવડાવી હતી પોતાને પસંદ આવે એવા પોટ્રેટ ડ્રોઈંગ કરાવીને ડિઝાઇન બનાવડાવ્યા બાદ પ્રતિમા બનાવી હતી. છેક મુંબઈથી નવસારી સુધી જહેમત ઉઠાવી હતી. 12 કલાકના પ્રવાસ બાદ મુંબઈથી નવસારી લાવ્યા હતા.. મુંબઈ થી નવસારી 300 કિલોમીટર દૂરથી પ્રતિમા લાવીને નવસારી શહેરમાં પ્રસ્થાપિત કરી હતી 12 કલાક જેટલો સમય લાગ્યો હતો જેમાં યુવાનોએ…
જીવનની નિર્દોષતા મહેનત મજુરી અને બચપણને ખર્ચી નાખવામાં વિતાવવા મજબૂર બની જતા હોય છે. એવી જ કંઈક કહાની છે નવસારીના વિરાવળ ગામ નજીક રસ્તા પર કરતબ કરી રહેલા માતા પુત્રની. માતા પોતાના દીકરાને ભણાવી ગણાવીને સારા વ્યક્તિ બનાવવા માટે તનતોડ મહેનત કરતી હોય છે પરંતુ કેટલીક વાર બાળકમાં રહેલા કૌશલ્યને પણ ખીલવવા અને તેના સહારે જીવન ગુજરાન ચલાવવા મજબૂર બનતી મા ની મજબૂરી પણ કંઈક અલગ હોય છે. વિરાવળ ગામના મુખ્ય માર્ગ પર સમગ્ર નવસારી શહેરના ગણેશ ભક્તો આનંદ પ્રમોદ કરી ઢોલ નગારાના તાલે ગણેશ વિસર્જનમાં જોડાયા છે ત્યારે આ માતા પુત્ર કર્તાબો કરીને પેટનો ફાળો પુરવા માટે બે આના…
દેશ અને દુનિયાના વિવિધ સંગઠનો ગણેશ ચતુર્થી દરમિયાન વિવિધ કાર્યક્રમો કરતા હોય છે અને ગણપતિ દાદાની આરાધના અને સેવા અર્ચના કરતા હોય છે. નવસારી શહેરના ચોપદાર સ્ટ્રીટ જુના થાણા ના યુવાનો ગણેશ ચતુર્થી દરમિયાન સામાજિક સમરસતા અને એકતા નું સંદેશો આપે છે. શું છે ચોપદાર સ્ટ્રીટ ના યુવાનોની સમરસતા ?? જુના ધાણાના આ મંડળના યુવાનો ભેગા થઈને ગણપતિદાદાની પ્રતિમા પ્રસ્થાપિત કરે છે પરંતુ મહત્વનું કામ 50% યુવાનો મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મંડપ સજાવવાનું તથા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુસ્લિમ યુવાનો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તમામ પ્રકારના કાર્યક્રમમાં મુસ્લિમ યુવાનો ભાગ લે છે. ચોપદાર સ્ટ્રીટ ગણેશ ચતુર્થી દરમિયાન…
નવસારી શહેરના ધોબીવાડના પીર મહોલ્લામાં રહેતા તત્વચિંતન મહેતા જે દસમા ધોરણમાં ભણે છે. પરિવારમાં મળેલા પર્યાવરણની જાળવણી અને વાયુ પ્રદુષણને રોકવા માટેના પરિવાર માંથી મળેલા સંસ્કારોને પગલે ગણેશ ચતુર્થી દરમિયાન માટીના ગણેશ બનાવીને 10 દિવસ સુધી પૂજા કર્યા બાદ સમગ્ર પરિવાર એ આ યુવાનને મદદરૂપ થયા હતા. ગણેશ ચતુર્થી દરમિયાન દસ દિવસ સુધી ભાવ ભક્તિપૂર્વક સમગ્ર પરિવારે પૂજા કરી હતી. માટીના ગણપતિ માં બીજ મૂકવાના કારણે તે હવે કુંડામાં વિસર્જિત થયા છે અને હવે ઊંઘી નીકળશે એટલે એ કુંડાને ફરીથી સાચવણી કરશે. https://youtu.be/6-g5e8Xqark?si=f_9pPuYqt2sDZyxe ગણેશ ચતુર્થી નું પર્વ એ સામાજિક જાગૃતિ અને લોકોમાં સંગઠનાત્મક ભાવના ની જાગૃતિ લાવવાનો મહત્વનો પ્રયાસ અને…
છેલ્લા દસ વર્ષથી નવસારી શહેરમાં ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન નીકળતા પૂજાપો સમાજસેવી સંસ્થાઓ દ્વારા ભેગો કરીને એક જગ્યાએ એકત્ર કરવામાં આવે છે અને એને ઓર્ગેનિક ખાતર બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે. કેવી રીતે બનાવવામાં આવે છે ફૂલોમાંથી ખાતર..?? ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન નીકળેલા ફૂલો અને હાર તોરા ને ભેગા કરીને એના પર પાણીનું આવરણ છંટકાવ કરવામાં આવે છે ફૂલો સળિયા બાદ તેમાં અળસિયા નાખવામાં આવે છે અથવા તો માટી સાથે ભેગા કરીને સડાવવામાં આવે છે અને જેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે ઓર્ગેનિક ખાતર ગાર્ડનમાં તેમજ કિચન ગાર્ડનમાં વાપરી શકાય છે અને એક સેન્દ્રીય ખાતર તરીકે ખૂબ મહત્વનું ગણાય…
મુંબઈ થી શરૂ થઈને નવસારીના જુનાથાણા અને ત્યાર બાદ સિદ્ધિવિનાયક મંદિરે પ્રથમ ગણપતિ સ્થાપના થઈ હતી.. અંદાજે 80 વર્ષ જેટલા સમય પહેલા નવસારી શહેરમાં પ્રથમ જુનાથાણા અને બાદમાં સિદ્ધિવિનાયક ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા હતા જેમાં નવસારીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ સિદ્ધિવિનાયક મંદિરેથી ગણેશ ચતુર્થી પર્વની શરૂઆત થઈ હતી અને આજે પણ ત્યાં ભક્તિ ભાવ પૂર્વક ગણેશ ચતુર્થી પર્વની ઉજવણીની સાથે ગણપતિદાદાની પૂજા થાય છે. ગણેશ સંગઠનની સ્થાપના નો ઇતિહાસ. નવસારી શહેરના મૂળ જનસંઘી ઓ દ્વારા ગણેશ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. તળ નવસારીના ગાંધી સમાજ દ્વારા ગણેશ મંડળની સ્થાપના કરવામાં આવી હતી જેમાં શહેરના અગ્ર ગણો પ્રમુખ રહી ચૂક્યા છે..…
નવસારી જિલ્લાના 54 ઓવારા પરથી વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેને લઇને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.. જિલ્લામાં ક્યાં ક્યાં કરવામાં આવશે વિસર્જન..? નવસારી જિલ્લામાં 54 વાળા પર કરવામાં આવશે વિસર્જન પૂર્ણ અંબિકા કાવેરી ના વિવિધ ઘાટો પર કરવામાં આવશે વિસર્જન, વાંસદા ચીખલી ખેરગામ ગણદેવી નવસારી અને જલાલપો વિસ્તારમાં હશે વિસર્જન, જલાલપુર ના દાંડી અને ઉભરાટ તથા અન્ય દરિયા કિનારા વિસ્તારમાં કરાશે વિસર્જન, નવસારી નગરપાલિકા વિસ્તારનું પૂર્ણ નદીમાં કરાશે વિસર્જન, બીલીમોરા અને ગણદેવી નગરપાલિકાનું અંબિકા નદીના તટ અને પટમાં કરાશે વિસર્જન, જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા ની સ્થિતિ… નવસારી જિલ્લામાં 1125 જવાનો બંદોબસ્તમાં જોડાશે જેમાં ચાર ડીવાયએસપી 18…