જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠક છે જેમાંથી 47 કાશ્મીર અને 43 જમ્મુ વિભાગમાં છે. 18 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર ચૂંટણી યોજવાની છે પરિણામ 8 ઓક્ટોબરે આવશે.
ભાજપનું ગઠબંધન…
5 ઓગસ્ટ 2019 ના રોજ 35a અને 370 ની કલમોની નાબૂદ કરવામાં આવી ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોશ પુરાયો છે. જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવા માટે ઉમેદવારો જાહેર કરવાની છે એમાંથી ભારતીય જનતા પાર્ટી સ્થાનિક રાજકીય પક્ષો સાથે નહીં પરંતુ અપક્ષ ઉમેદવારો સાથે ગઠબંધન કરીને પોતાનો રાજકીય હેતુ સિદ્ધ કરવા માંગે છે.
હજુ પહેલા ચરણનું લિસ્ટ આવ્યું છે બીજા ચરણના અને ત્રીજા ચરણના લિસ્ટ જાહેર કરવાના બાકી છે જમ્મુ રીજનમાં
ભારતીય જનતા પાર્ટી મજબૂત રાજકીય પક્ષ તરીકે ઉભરીને આગળ આવી છે. જમ્મુમાં બે લોકસભા બેઠકો જીતી છે એ પણ સારા એવા માર્જિનથી જેનાથી ભાજપનું જુસ્સો ચરમશીમાંએ છે.
ગઠબંધનની રાજનીતિમાં માનતી ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક અપક્ષ ઉમેદવારો સાથે વાતચીત શરૂ કરી છે અને નજીકના સમયમાં ગઠબંધન નહીં પરંતુ અપક્ષો સાથે સમજો તો કરે તેવી શક્યતાઓ વધુ ગાઢ બની છે જમ્મુ કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દર રહેનાએ ખીણ વિસ્તારોમાં કેટલાક મત વિસ્તારના સ્થાનિક રાજકીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અપક્ષ ઉમેદવારોને સમર્થન આપી શકે તેવા સંકેતો પણ આપ્યા છે. 25,000 કરોડનું વિકાસ બજેટ જમ્મુરીજનમાં ભાજપને ફાયદો કરાવે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે.
કોંગ્રેસ એન સી અને ઇન્ડિયા ગઠબંધન રાજકીય પક્ષોનું ગઠબંધન…
2024 ની લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને ભારતીય જનતા પાર્ટીને માત્ર 240 લોકસભા બેઠકો જીતવા દીધી છે જેને લઇને ઇન્ડિયા ગઠબંધનનું મનોબળ મજબૂત બન્યું છે ભાજપે ગઠબંધન કરીને એનડીએ ગવર્મેન્ટ ચલાવવાની શરૂઆત કરી છે. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ ચૂંટણીપૂર્વે ગઠબંધન કરી ચૂક્યું છે. જેમાં એન સી 52 સીટ પર અને કોંગ્રેસ 31 સીટ પર ઉમેદવારો ઉભા કરીને પોતાનો દાવ અજમાવશે બંને પક્ષોએ બે બેઠક છોડી છે.
એક કાશ્મીરની જન્મ સીપીઆઈએમ માટે અને બીજી જમવું રિજનમાં પેન્થર્સ પાર્ટી માટે આમ કુલ મળીને ભારતીય જનતા પાર્ટીને માફ કરવા માટે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સીપીઆઈ માર્કશીટ અને પેન્થર્સ પાર્ટી એમ ચાર રાજકીય પક્ષો મેદાનમાં છે ઇન્ડિયા ગઠબંધન મજબૂતાઈથી દાવાઓ કરી રહ્યું છે ખીણમાં સૌથી વધુ મહેનત કરીને ઇન્ડિયા ગઠબંધન ભાજપને હરાવવા માટે મહેનત કરશે.
1947 થી રાજા હરિસિંહ ભારતમાં જમ્મુ કાશ્મીર નું વિલીનીકરણ કર્યું હતું ત્યારથી કોંગ્રેસ મજબૂતાઈથી સરકારમાં રહી ચૂકી છે અને 11 વખત સરકારનો ભાગ રહે છે ગુલામ મહંમદ સાદિક અને સૈયદ મીર કાસીમ વચ્ચે શરૂ થયેલી લડાઈ ના કારણે કોંગ્રેસમાં તૂટ પડી હતી અને એ તૂટ આજે પણ ચાલુ છે ગુલામ નબી આઝાદ કોંગ્રેસ થી છુટા પડીને પોતાનો સ્વતંત્ર રાજકીય પક્ષ બનાવી ચૂક્યા છે કોંગ્રેસ વારંવાર આંતરિક વિવાદોને કારણે જમવું અને કાશ્મીરમાંથી ક્યાંક ખોવાઈ ગઈ હોવાનું અહેસાસ કરી રહી છે પોતાનું અસ્તિત્વ તલાશવા માટે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ અને સાથે રાખીને ફરીથી જમવાનું કાશ્મીરમાં પોતાનો પંજો જમાવવાની શરૂઆત કરી છે. પરંતુ પરિણામોની રાહ જોવાય રહી છે હજુ તો માત્ર શરૂઆત છે.