2018માં પિતા અજીત પરિહાર અને કાકા અનિલ પરિહારને આતંકીઓએ જાહેરમાં ગોળી મારી દીધી હતી અને જેના કારણે મોત નીપજ્યા હતા અનિલ પરિહાર ડોડા ભદ્રવા અને રામબન જિલ્લામાં મજબૂત નેતા તરીકે ઉભરીને આગળ આવ્યા હતા. તેઓ પેન્થર પાર્ટીમાં પણ અગાઉ લડી ચૂક્યા હતા.
આરએસએસ ના મજબૂત કાર્યકર્તા તરીકે તેમની છાપ ચાર જિલ્લાઓમાં હતી અને સંગઠનની અજીબ તાકાત ધરાવતા અનિલ અને અજીત પરિહાર મહત્વના રાજ્ય નેતાઓ તરીકે ઉભરીને આગળ આવ્યા હતા. 370 ની કલમને હટાવવા તેમજ આતંકી પ્રવૃત્તિઓના ડામવા માટે મને મહત્વની ભૂમિકા ભજવી હતી, અને સરકારની સાથે રહીને તેમણે મહત્વના કામો કર્યા હતા.
2ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં પીએચડી કરી રહ્યા છે 9 વર્ષની આ હિન્દુ શહેરની
આતંકીઓને કણાની જેમ ખૂચતા બંને ભાઈઓને ગોળીઓ મારી દીધી હતી અને મોતની પ્રજા હતા એવામાં અજિત પરિવારની હોનહાર ડિગ્રી સગુન પરિહાર અને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતારી છે 29 વર્ષની આ હિન્દુ શહેરની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં પીએચડી કરી રહ્યા છે. તેમણે ઉમેદવારી કરી છે ભારતીય જનતા પાર્ટીએ પ્લાનિંગ પૂર્વક હિંદુ યુવતીને મેદાનમાં ઉતારી છે.
સગુન પરિહાર હાલ પીએચડી કરી રહી છે 29 વર્ષીય આ હિન્દુ યુવતીએ પોતાના પરિવારના બે મહત્વના સભ્યો ગુમાવ્યા બાદ તેમને ટિકિટ મળતા ડોડા ભદ્રવા અને રામવન જિલ્લાઓમાં તેમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે તેમના સહારે સમગ્ર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી લોકોનો પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
જમ્મુ કાશ્મીરની સૌથી નાની ઉંમરની ઉમેદવાર તરીકે સગુન પરિહાર મેદાનમાં
સગુન પરિહારને પોતાના પરિવાર તરફથી રાજકીય વારસો બક્ષિસમાં મળ્યો છે તેમનામાં પહેલાથી જ રાજકીય ગુણ જાહેરમાં બોલવાનું અને સ્વભાવને સંબોધવાનું તેમણે કોલેજ કાળ દરમિયાન શરૂઆત કરી હતી પોતાના કોલેજકાળ દરમિયાન તેમણે સંગઠનાત્મક કામગીરીમાં હાથ અજમાવ્યા હતા પોતાના પિતાશ્રી અને કાકાને ગુમાવ્યા બાદ પોતે દુઃખમાં સરી ગઈ હતી પરંતુ પરિવાર અને આજુબાજુના લોકોના સહકારને પગલે ફરીથી માથું ઊંચકીને ઊભી થઈ હતી, અને હાલ શિક્ષિત અને નાની વયની હિંદુ યુવતી તરીકે ઉમેદવારી નોંધાવી છે જેને આજુબાજુના વિસ્તારમાંથી સારો એવો પ્રતિસાદ મળતા આનંદની લાગણી છવાઈ છે.
શાંતિ અને સુરક્ષા સગુન પરિહારનું મુખ્ય ધ્યેય
સગુન પરિહારે પોતાના પિતા અને કાકાને હિજબુલ મુજાહિદ દિનના આતંકીઓ દ્વારા હત્યા કરી દેવાની ઘટનાને નજરે જોઈ છે પોતાના પરિવારના મોભીઓને ગુમાવ્યા બાદ સમગ્ર પરિવારમાં ખોફની લાગણી આપી હતી, પરંતુ 2019 માં 370 અને 35 એ હટ્યા બાદ આતંકવાદની જે રીતે જડબાતોડ જવાબ મળી રહ્યો છે, અને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી લડી રહેલી સગુન પરિહાર શાંતિ અને સુરક્ષા પોતાના વિસ્તારના વિકાસ માટે મહત્વના ગણીને શાંતિ અને સુરક્ષા માટેના આગળ રાખીને ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે. યુવાનોને રોજગારી અને શિક્ષણ પર સૌથી વધુ ભાર આપવાનો તેમનો ધ્યેય છે 16 મી ઓગસ્ટના દિવસે પ્રથમ ચરણનું મતદાન થવાનું છે જેના માટે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં સમગ્ર પરિવાર જોડાયું છે અને હિન્દુ શહેરની ને જીતાડવા માટે હિન્દુ સંગઠનો પણ મજબૂતાઈથી કામે લાગ્યા છે.