નવસારી શહેરમાં ચાલુ વર્ષે બે વખત ગંભીર પુર આવ્યા અને જેના કારણે ભેંસત ખાડાથી માંડીને રીંગરોડ, કાશીવાડી, મિથિલાનગરી, રંગુનનગર, બંદર રોડ, જલાલપુર જેવા વિસ્તારો પાણીમાં ગરમ થઈ ગયા હતા અને 50,000 થી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા હતા. નવસારી શહેરમાં આવેલા પૂરના કારણે નવસારી નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે વખત નવસારી શહેરમાં ખસેડવામાં આવ્યા હતા અને સ્થળાંતરિત કરી રાખવામાં આવ્યા હતા. જેમને ખાવા પીવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એમાં 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ નવસારી નગરપાલિકાને માથે પડ્યો છે.
નગરપાલિકાએ રામજી મંદિરે ખીચડીઓ બનાવીને લોકોને ખવડાવી હતી
શહેરમાં પૂર સમય લોકોને સ્થિતિ ખૂબ કફોડી બની હતી તેવા સમયે પાલિકાએ પોતાના ખર્ચે વિવિધ આયોજનો કર્યા હતા અને સ્થળાંતરિત કરીને રાખ્યા હતા. જેમાં 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. 15 લાખની ખીચડી શહેરમાં પીરસાઈ હતી.
નવસારી નગરપાલિકાની સામાન્ય સભામાં 15 લાખ રૂપિયાની રકમની બહાલી અપાઈ…
નવસારી નગરપાલિકાની સામાન્ય સભા સભાખંડમાં મળી હતી જેમાં સામાન્ય સભામાં 15 લાખના રકમની ખર્ચા ની બહાલી આપવામાં આવ્યા હતી. કરવાનું મતે 15 લાખ રૂપિયાની રકમની બહાલી આપી છે.
આવતા વર્ષે ફરી 15 લાખ તૈયાર રાખવા પડશે.
નવસારી નગરપાલિકાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જે પૂર્ણા નદીના કાંઠે વસેલી હોવાના કારણે 10 ઇંચથી વધુ વરસાદ પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં પડે તો પૂર આવે આવે અને આવે જ ત્યારે આવતા વર્ષે ફરીથી જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના કારણે નવસારી નગરપાલિકા 15 લાખનો ખર્ચો કરવો પડશે એ ઉપરાંત નવસારી નગરપાલિકાના વિસ્તારોમાં જે લોકો પાણીમાં ગરજ થયા હતા એમને કેસ ડોલ ચૂકવવા માટે રાજ્ય સરકાર અલગથી મદદ કરે છે.
ખેતીવાડી વિભાગે પણ પાંચ કરોડનો ખર્ચ કર્યો.
નવસારી જિલ્લામાં આવેલા પૂરના કારણે નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવ્ય અને ખરેરા નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી જેના કારણે નદી કાંઠા વિસ્તારના ખેડૂતોને મોટાભાઈ શાંત થયું હતું એમને ચૂકવવા માટે પાલીતાએ 5 કરોડ રૂપિયા જેટલો મોટો ખર્ચ કર્યો બહાર આવ્યો તો જે રાજ્ય સરકારે ચૂપી આપ્યો છે.