1989 અને 90 ના દાયકામાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલી ચૂંટણીઓમાં ધાંધલી અને કાશ્મીરી પંડિતો પર અત્યાચાર અપહરણ જેવા ગુનાઓએ હદ વટાવી હતી જેના કારણે અલગાવવાદ નો નારો ગુંજયો હતો હવે બદલાયેલા ભારતીય રાજકીય સમીકરણો અને નીતિઓના પગલે કાશ્મીરના અલગાવવાદી નેતાઓ દેશના મુખ્ય પ્રવાહમાં ભળવા ઉત્સુક બન્યા છે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લઈને આવેલા અલગ અલગ ચૂંટણી લડવા અને લોકોમાં જાગૃતિ લાવીને વિકાસના મુદ્દા તરફ આગળ વધી રહ્યા છે..
અલગાવવાદી નેતાઓમાં નામો…
- યાસીન મલિક,
- ઇસ્ફાક મજીદ
- હનીફ હૈદરી
- હમીદ શેખ
- સૈયદ અલી શાહ ગિલાની
- મોહમદ ફારખ ખાન
- શબ્બીર શાહ
- બીટા કરાટે
- નઈમ ખાન
રાજકીય પક્ષો દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધાંધલી કરી સ્થાનિક રાજકીય પક્ષોને હરાવી દેતા યુવા કાશ્મીરીઓમાં આકૃતિ લાગણી જન્મી હતી અને બદલો લેવાની ભાવનાથી અલગાવવાદી નેતાઓ પાકિસ્તાન સાથે સંબંધો બાંધી બેઠા અને ટ્રેનિંગો લઈને જમ્મુ કાશ્મીરમાં તબાહી મચાવવા લાગ્યા હતા. આખરી શારીરિક તાલીમ બંદૂક ચલાવવાની, ટ્રેનિંગ બોમ્બ, ફેકવાની ગ્રેનેડ ફેકવાની, અને વિવિધ શારીરિક માનસિક ટ્રેનિંગો આપ્યા બાદ ભારત દેશમાં મોકલવામાં શારીરિક માનસિક ટ્રેનિંગો આપ્યા બાદ ભારત દેશમાં શારીરિક માનસિક ટ્રેનિંગો આપ્યા બાદ કાશ્મીર મોકલવામાં આવતા હતા જ્યાં તેમનું માઈન્ડ વોશ કરીને આઝાદીના નારાઓ લગાવડાવવામાં આવતા હતા. 1989 90 ના દાયકામાં અપહરણ કરી ખંડણી માંગવી જેવા કિસ્સાઓ વધી રહ્યા હતા. સેના પર હુમલાઓ કરવામાં આવતા હતા સમગ્ર પરિસ્થિતિને કાબુ મેળવવા માટે અલગ આવવાદી યુવાનોને સમજાવવા માટે ભારતીય સેનાએ પણ પ્રયાસો કર્યા હતા કેટલાક મુખ્ય પ્રવાહોમાં ફરી રહ્યા છે.
ચૂંટણી લડી રહેલા અલગ આવવાદી નેતાઓ…
1..
જફર હબીબ ડાર , જમ્મુ કાશ્મીર અપની પાર્ટી, સેન્ટ્રલ સાલગેટ શ્રીનગર વિધાનસભા..
2..
મોહમ્મદ ફારૂક ખાન, હલ્લા કદલ વિધાનસભા બેઠક શ્રીનગર, નેશનલ કોન્ફરન્સ નો નેતાઓ પર અત્યાચાર..
1989 90 ના દાયકામાં નેશનલ કોન્ફરન્સ દ્વારા ચૂંટણીઓમાં ધાંધલી કરીને મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ ના નેતાઓને અપહરણ કરીને જુલમ ગુજારવામાં આવ્યા હતા અને ચૂંટણીઓ લડવા દેવામાં આવી નહોતી નેશનલ કોન્ફરન્સ દ્વારા ચીટીંગ કરીને ચૂંટણી જીતવામાં આવતી હતી જેનો બદલો લેવા માટે યુવાનોની ઉશ્કેરણી કરવામાં આવી હતી અને મોટાપાયે પાકિસ્તાન મોકલીને ટ્રેનિંગો આપી હથિયારો ઉપાડવા મજબૂર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ શ્રીનગર વિસ્તારમાં ચાર જેટલી સીટો જીતતી હતી પરંતુ નેશનલ કોન્ફરન્સ ના જુલમ ના કારણે લોકોમાં પણ આક્રોશની લાગણી ભભૂકી હતી.
કાશ્મીરમાં ચૂંટણીઓનો બહિષ્કારનો મુદ્દો કેમ પ્રકાશમાં આવ્યો હતો.. ?
નેશનલ કોન્ફરન્સ તેમજ સ્થાનિક મજબૂત નેતાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના નાના રાજકીય પક્ષો અને અપક્ષો પર અત્યાચારો કરવામાં આવ્યા હતા ચૂંટણી સમયે તેમને ચૂંટણી ન લડવા દેવા માટેના વિવિધ ઘટકડાઓ કરવામાં આવ્યા હતા. રાજકીય પક્ષોના અત્યાચારને પગલે કાશ્મીરની કંટાળેલી જનતાએ પોતાના હક્કો અને અધિકારો માટે લડવાની શરૂઆત કરી હતી જેમાં અલગાવવાદ નો જન્મ થયો હતો. અલગગાવવાદ એટલા મોટા પાયા પર વિકાસ પામ્યો હતો કે સમગ્ર જમ્મુ કાશ્મીરની શાંતિ દોડાઈ હતી અને સેનાએ પોતાની જવાબદારી નિભાવી પડી હતી. જમ્મુ કાશ્મીરમાં પથરાવ માટેની યોજનાઓ બનાવીને સેનાને હેરાન કરવામાં આવતી હતી સાથે રાજકીય પક્ષો પર બદલો લેવા હુમલાઓ કરી ને હત્યાઓ કરવામાં આવતી હતી
2024 ની જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાન નો મનસૂબો હવે પાર નહિ પડે..
જમ્મુ કાશ્મીરમાં આઝાદી બાદ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી એ ખાધું પીધું અને રાજ કર્યું. અત્યાર સુધી માત્ર 20% કે 25 ટકા જેટલું જ મતદાન થતું હતું. પરંતુ લોકસભા ચૂંટણીમાં 50% થી વધુ મતદાન થયું અને લોકોનો આત્મવિશ્વાસ વધ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ લોકોએ ઉત્સાહપૂર્વક ચૂંટણીમાં ભાગ લીધો હવે વિધાનસભાની ચૂંટણીમાં અલગાવવાદી નેતાઓ પણ લોકશાહી માં માનતા થયા છે અને દેશના મુખ્ય પ્રવાહમાં ભળવા માટે મેદાનમાં ઉતાર્યા છે. કેટલાક અલગ આવવાથી નેતાઓ અપક્ષ પણ ચૂંટણી લડી રહ્યા છે. રાજ્ય કે દેશનો વિકાસ લોકશાહી ઢબે જ થઈ શકે તેવો વિશ્વાસ પ્રતિપાદિત કરવામાં કેન્દ્રની nda સરકાર સફળ રહી છે તેવું કહી શકાય.