Author: Atul Rathod

કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શકતા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરીને સકારાત્મકતા અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી. મહત્વનું છે કે આના આધારે નવસારી જિલ્લા મંડળના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં તાલુકા અનુસાર મંડળ પ્રમુખ ની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર કરવા પહેલાં પ્રદેશ કક્ષાએથી મોટાભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે. તાલુકા કક્ષાએથી ભરાયેલા ઉમેદવારોના ફોર્મ ધ્યાને લઈને કાર્યકર્તા નું બેગ્રાઉન્ડ, સહિતના ક્રાઈટેરિયા નો અભ્યાસ કર્યા બાદ તાલુકા મંડળ ના પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવતી હોય છે. મહત્વનું છે કે મંગળવારે નવસારી…

Read More

યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે. યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય…

Read More

નેશનલ હાઇવે નંબર 48 ઉપર આમડપોર નજીક એક અકસ્માત બન્યો છે. આ અકસ્માતની ઘટનામાં એવી છે કે તમને જોઈને અચંભામાં પડી જશો કે અચાનક આ રીતે તો કોઈ જવાબદાર ટેમ્પો ચાલુ કઈ રીતે ભાન ભૂલે. પરંતુ રાત્રી દરમિયાન એકાએક એવી ઘટના બની. કે આ ઘટનામાં ધડામ કરીને અવાજ આવ્યો. અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહત્વની વાત તો એ છે કે રાત્રિનો સમય હતો એટલે લગભગ કોઈ મોટી જાનહાની ના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આ જ અકસ્માત જો દિવસના બન્યો હોત તો મોટી જાનહાની થઈ શકે તેવી શક્યતાઓ હતી. રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી જેમાં લગભગ પોણા એક…

Read More

માયાવંશી સમાજ દ્વારા સમારંભનું આયોજનકરવામાં આવ્યું હતું. સમારંભના પ્રમુખ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી વીએનએસજીયુ સુરત ના પ્રોફેસર ડો.કિશોરભાઈ એમ ચીખલીયાએ હાજરી આપી હતી મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ પ્રકાશચંદ્ર એન પટેલ તથા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશનના ડિરેક્ટર શ્રી અજયભાઈ ટી પટેલ હાજર રહી વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન ડો. રીતેશ બી. દાસ , સુરતની કોલેજના આસી.પ્રોફેસર પ્રો. હાર્દિક સોનેરિયા અને સામાજીક કાર્યકર શ્રી દિલીપભાઈ ભારતીએ હાજરી આપી હતી. આ ઉપરાંત હ્યુમન વેલ્ફેર અને હ્યુમન રાઈટસ કમિટી, નવી દિલ્હી ના ચેરમેન શ્રી દિપકભાઈ નાથુભાઈ પટેલે પણ હાજરી આપી હતી જેમનો નિવૃત્તિ સન્માન કરવાનું હતું એવા…

Read More

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ ન લાવી શકાય તો કેન્દ્રએ અન્યનો વિચાર કરવો જોઈએ. નાગપુરમાં ‘સકલ હિંદુ સમાજ’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, આંબેકરે કહ્યું, “કેન્દ્રએ આ બાબતે વધુ ગંભીરતાથી કામ કરવું જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ. મને આશા છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે, પરંતુ જો મંત્રણા નિષ્ફળ જશે, તો અમારી પાસે રહેશે. બીજો ઉકેલ શોધવા માટે.” ઘટનાઓની માત્ર નિંદા કરવી અને પરેશાન થવું…

Read More

હવે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ચાર શહેરોમાં સીધી ફ્લાઈટ ઉડશે. આમાં, દીમાપુરના વન-સ્ટોપ કનેક્શનની સાથે, ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતા માટે ફ્લાઇટ્સ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ મેનેજમેન્ટ કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડે જણાવ્યું હતું કે આ શહેરો સાથે સીધી અને સારી કનેક્ટિવિટી માટે ફ્લાઈટ્સની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ, જે સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે પ્રખ્યાત છે, તેણે કનેક્ટેડ ફ્લાઈટ્સની જાહેરાત કરવા માટે હેપ્પી સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કર્યું. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભલે તમે શિયાળામાં તમારા આખા પરિવાર સાથે રજાઓ ગાળવાનું વિચારી રહ્યા હોવ અથવા કોઈ કામ માટે આ…

Read More

એનટીપીસી ગ્રીન એનર્જીનો શેર આજે રૂ. 152.51 પર ખૂલ્યો હતો અને રૂ. 154.40ની દિવસની ટોચે પહોંચ્યો હતો. સવારે 10.45 વાગ્યાની આસપાસ આ શેર 2.18 ટકા વધીને રૂ. 149.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતના બિઝનેસમાં જ લગભગ 3 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. NTPC ગ્રીન એનર્જીનો શેર 27 નવેમ્બરે લિસ્ટિંગ થયા પછી સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં તેમાં લગભગ 23%નો વધારો નોંધાયો છે. થોડા દિવસો પહેલા જ તે રૂ. 155.35ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે તેની અત્યાર સુધીની સૌથી નીચી કિંમત 111.50 રૂપિયા છે. 3.52 રૂપિયા પ્રતિ કિલોવોટનો ટેરિફ દર સમાચાર એજન્સી ભાષા અનુસાર, મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં…

Read More

પુત્ર જન્મના વધામણા તો જગત આખા એ જોયા છે પરંતુ દીકરી રત્ન ના વધામણા રંગે ચંગે ભાવવિભોર હૃદયે બહુ ઓછા મળે છે. યમરાજ ને ઘરના દ્વારેથી પાછો વાળ્યો, શક્તિનું સ્વરૂપ તું, માત પિતાનો જીવન ઉદ્ધાર તું, એક નહીં તું બે કુળ તારણહાર, દીકરી રતન તું એ માત પિતા નું સંસાર ધર્મ પાળ્યો… નવસારી શહેરના કલમના ખોળે પોતાનું જીવન વ્યતીત કરનાર હિતેશ સોનવણે એ નવો ચીલો ચાતરિયો છે. પોતાના ઘરે બાળ દીકરીના વધામણા બેન્ડબાજા અને લાગણીસભર હૃદયથી કર્યા. જે સમાજ માટે સૂચક, સામરિક જરૂરિયાત અને લોખંડ હ્રદય ના સમાજ માટે ઉદાહરણ રૂપ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે. લાગણીથી છલોછલ છલકાતુ હૃદય…

Read More

શનિવારે રાત્રે નવસારી શહેરના દરગા રોડ નજીક ટેકનિકલ સ્કૂલના સામેના વિસ્તારમાં પાર્કિંગ મુદે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. પાર્કિંગ નો વિવાદ વકરે તે પહેલા જ પોલીસ એ છ સામે એટ્રોસિટી એક્ટિ હેઠળ ગુનો નોંધી ચારની ધરપકડ કરી હતી. સામાન્ય પાર્કિંગના ઝઘડાને કેટલાક તત્વો એ કોમી રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શહેરમાં શાંતિ જાળવવા પોલીસ અધિક્ષકની તમામ વર્ગના લોકોની અપીલ છે. બે જૂથના ટોળા ભેગા થતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી રવિવારે રાત્રે દરગા રોડ ખાતે એકત્ર થયેલા લોક ટોળામાં બંને જૂથના 200 થી 300 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ગત રાત્રે પ્રજાપતિ વાડી પાસે…

Read More

ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. ઉકાઈ ડેમના પાણીના કારણે ખેડૂતો સધ્ધર બન્યા છે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેતું હોય છે. ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતને પાણી પહોંચાડતા ઉકાઈ ડેમની કેનાલો રીપેરીંગ કરવા માટે બે મહિના સુધી પાણી વિતરણ બંધ કરવાનું સિંચાઈ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. શહેરીજનોને આપવામાં આવતા પાણી ના જથ્થા પર કાપ નવસારી શહેરમાં ઉકાઈ ડેમના સિંચાઈ વિભાગની ચેનલો મારફતે તળાવો ભરીને શહેરને પાણી પહોંચાડવામાં આવતું હોય છે. પરંતુ બે મહિના ચાલી શકે એટલું પાણી સંગ્રહ થઈ શકતું નથી. પીવાના શુદ્ધ પાણીની વિતરણ વ્યવસ્થામાં પાણીના ઓછા જથ્થા ના કારણે શહેરીજનોને આપવામાં આવતા પાણી ના…

Read More