- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
મોડીરાત્રે સુરતના આઉટર રિંગ રોડ પર આવેલા વાલક બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે દોડતી કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર પહોંચી હતી. આ ઘટનામાં પાંચ વાહનને હડફેટે લઈ છ લોકો ઘવાયા હતા. ઘટનાની મુખ્ય વિગતો: • મૃતકો: • કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉંમર 42) • અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા (ઉંમર 48) • ઈજાગ્રસ્ત: • ધર્મેશભાઈ જાસોલિયા (ઉંમર 37), તેમના પરિવારજનો અને અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા છે. • હાલ ચાર ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. અકસ્માતના મુખ્ય કારણો • તપાસ મુજબ, કારની ઝડપ લગભગ 130-150 કિલોમીટર પ્રતિ કલાક હતી. • કાર ચાલક…
સુરતમાં ગોઝારી ઘટના બની હતી જેમાં ગટરમાં એક બાળકનું પડી જવાથી મોત થયું હતું. ખુલ્લી ગટરને કારણે ગુજરાતમાં અગાઉ પણ અનેક જગ્યાએ મોતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે નવસારીમાં પણ આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે જનતા જનાર્દન ન્યુઝ દ્વારા શહેરમાં આવેલી ખુલ્લી ગટરો અંગે મહાપાલિકા નું ધ્યાન દોરવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકા ના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગે જનતા જનાર્દન દ્વારા શુક્રવારે બપોરે 1 વાગ્યે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. અને આ સમાચારને કારણે પાલિકા જાગી હતી. નવસારીના પારસી હોસ્પિટલ હોય કે વેજલપુર નો ગોલ્ડડી સોલાર કોઈપણ તમામ વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગે અહેવાલ પ્રસિદ્ધ કરતા તાત્કાલિક મહાનગરપાલિકાનું તંત્ર…
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્મોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ અમરોલી પોલીસે દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. તપાસમાં જે કસૂરવાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ પરિવારને બાળકનો મૃતદેહ સોંપવામાં આવશે. નવસારીમાં આવી દુર્ઘટનાની…
નવસારી રેલવે સ્ટેશન પર આજે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડવાની ઘટના બની. ટ્રેનમાં વિદેશી દારૂના 11 બેગ સાથે બુટલેગર દારૂ વહન કરી રહ્યો હતો, પરંતુ સતર્ક લોકોએ તેને ઝપટે ચડાવ્યો. દરમિયાન, લોકોએ બુટલેગરને રોકી દારૂના બેગ ફેંકી દીધા અને તેની સાથે માથાકૂટ કરી. ભારે ગહન આક્રોશ વચ્ચે લોકોએ બુટલેગરને ઉતારી અને તેને રેલ્વે પોલીસના હવાલે કર્યો. રેલ્વે સ્ટેશન પર તંગદિલી સર્જાતા પોલીસે તરત જ કાફલો ગોઠવી પરિસ્થિતિને નિયંત્રિત કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બુટલેગર દારૂની બેગ લઇને સુરત તરફ જઈ રહ્યો હતો. રેલ્વે પોલીસે બુટલેગરની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં…
નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા જાન્યુઆરી 2025માં માર્ગ સલામતી માસના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનું મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકો અને જનસામાન્યમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનું હતું. આયોજિત કાર્યક્રમોની વિગતો: 1. તાલીમ અને શિબિરનું આયોજન: • ધોરીમાર્ગ પર ટુ વ્હિલર, રિક્ષા અને ભારે વાહન ચાલકોને ટ્રાફિક સંબંધિત તાલીમ આપવામાં આવી. • એસ.ટી. અને સિટી બસના ડ્રાઈવર તથા કંડકટર માટે વર્કશોપનું આયોજન. • પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને સીપીઆર તાલીમ. 2. મેડિકલ કેમ્પ અને આઇ ચેકઅપ: • વાહનચાલકો માટે મેડિકલ અને આંખની તપાસ કેમ્પનું આયોજન કરાયું. 3. શાળા-કોલેજ સેમિનાર: • વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો વિશે માહિતગાર કરવા સેમિનારો યોજાયા.…
દાંડી એ ઐતિહાસિક મીઠાના કાયદાના ભંગ માટે જાણીતું ઐતિહાસિક સ્થળ છે આજુબાજુના ગામો પણ રાષ્ટ્રીય ચળવળ સાથે જોડાયેલા છે તેવા સમયે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાની રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલય કરડીને 100 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને જલ શક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.. ઐતિહાસિક દાંડી યાત્રા એ આઝાદીના કાળ માટે જાણીતી બની છે અને ઇતિહાસના પાને અંકિત છે. ગાંધીજીના દાંડી પ્રવાસ બાદ સમગ્ર નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કાંઠા વિસ્તારમાં આઝાદીની લડત માટે યુવાનો આગળ આવ્યા હતા જેમાં મતવાડ ગામની સોડીયાવાડની ઘટના ઇતિહાસ ના પાનાંકિત થયેલી છે અને લોહિયાળ જંગ અંગ્રેજો સાથે ખેલાયો હતો અને…
બીલીમોરા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાનું અંતિમ દિવસ હતો, જ્યાં કુલ 114 ઉમેદવારો દ્વારા ફોર્મ નોંધાવવામાં આવ્યા. આમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી 49, કોંગ્રેસ તરફથી 20, બહુજન સમાજ પાર્ટી (બસપ) તરફથી 2, અને 43 અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા. ઉમેદવારોનુ ગણિત 36 વોર્ડ માટે આ તમામ ઉમેદવારોની હાજરી નોંધાઈ છે: • વોર્ડ-1: 18 • વોર્ડ-2: 11 • વોર્ડ-3: 16 • વોર્ડ-4: 11 • વોર્ડ-5: 12 • વોર્ડ-6: 6 • વોર્ડ-7: 12 • વોર્ડ-8: 14 • વોર્ડ-9: 14 ભાજપ સામે અપક્ષ ઉમેદવારો, સૂકી નારાજગી ભાજપના કેટલાક સભ્યોને ટિકિટ ન મળવાને કારણે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા…
બીલીમોરાના કોન્વેન્ટ સ્કૂલ નજીક એક ગંભીર અકસ્માત થયો, જેમાં સગીર વયના વિદ્યાર્થીએ વાહન ચલાવી રહેલી કારથી મોપેડને ટક્કર મારી. આ અકસ્માતમાં 41 વર્ષીય મહિલાએ, જેમની ઓળખ રચના ગાંધી તરીકે થઈ છે, ગંભીર ઈજાઓ લીધી છે અને તેમને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. ઘટના સમયે મોપેડ પર સવાર વ્યક્તિ અકસ્માત સમયે, મહિલા મોપેડ પર સવાર હતી. 41 વર્ષની રચના ગાંધી અને તેમની સાથે 10 વર્ષની બાળકી. બાળકીનું જીવ બચી ગયું, પરંતુ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. મોપેડનું મોટું નુકસાન થયું હતું અને તેની કચ્ચરઘાણ નિકળ્યું હતું. સગીર વયના કાર ચાલકો આ કાર ચલાવતો કિશોર અને તેનો સાથી, બંને 12મા…
નવસારીના ધર્મિનગર વિસ્તારની જલારામનગર સોસાયટીમાં રહેતા 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલનું કુંભમેળાની યાત્રા દરમિયાન દુર્ઘટનાજન્ય અવસાન થયું છે. સ્વાતિબેન ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતા અને તેમના પરિવાર સાથે પ્રયાગરાજના કુંભમેળામાં યાત્રા માટે નીકળ્યા હતા. અકસ્માતના સમાચાર આ દુર્ઘટના રવિવારે રાત્રે 11 વાગ્યે ચિત્રકૂટ નજીક બની હતી, જ્યારે એક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને સાઇડમાંથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સ્વાતિબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. શું છે પરિવારની સ્થિતિ ? કારમાં સવાર અન્ય સાત લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. એક વ્યક્તિને…
પ્રયાગરાજમાં બુધવારે થયેલી ભીડના હાહાકાર વચ્ચે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની મહેશભાઈ સોમાભાઈ પટેલનું અવસાન થયું. તેઓ હાલમાં સુરતમાં સ્થાયી હતા અને મહાકુંભના સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતા. આ દુર્ઘટનામાં તેમની જાન ગુમાવવી પડી છે, જેને કારણે તેમના પરિવારજનોમાં શોકની લાગણી છે. અમરેલી લેટરકાંડમાં નવી ચકચારી ચર્ચા પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયાએ પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા છે. મનીષભાઈએ દાવો કર્યો છે કે SP ઓફિસમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેમને દબાણમાં રાખી કેટલીક રાજકીય વ્યક્તિઓના નામ ખુલવવા માટે બળજબરી કરવામાં આવી હતી. સુરત: નકલી ખાદ્ય પદાર્થોનો ભાંડાફોડ સુરતના વરાછામાંથી 150 કિલોગ્રામ નકલી પનીરનો જથ્થો…