- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
‘વારે તહેવારે તમામના ઘરે ફુલહારનો ઉપયોગ થાય જ છે આ ફુલહારનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય તો આપણા શહેરને સ્વચ્છ રાખી શકીએ છે. નવસારી પ્રસાશન દ્વારા આ સારી પહેલ કરવામાં આવી છે.- દુધિયા તળાવ વિસ્તારના શ્રી મહાલક્ષ્મી ગણેશ મંડળના એક જાગૃત નાગરિક શ્રી વિક્રમસિંહ પટેલ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવના 09 દિવસમાં 07 ટન અને આનંદ ચૌદસના દિને લગભગ 08 ટન કચરો આમ 10 દિવસમાં કુલ 16 ટન જેટલા પુજાપો એકત્રીત કરી ખાતર બનાવવામાં આવ્યો હોવાની માહિતી નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર જે.યુ.વસાવાએ આપી. ભારત વર્ષમાં ગણેશમહોત્સવને ખુબ ધુમધામથી મનાવવામાં આવે છે. પરંતું ક્યારેક ભક્તિના અને ઉત્સવોના માહોલમાં આપણાથી જાણ્યે અજાણ્યે…
નાગપુર થી ગોવા વચ્ચે બની રહેલા આ એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે મુસાફરો 3 શક્તિપીઠોની પણ મુલાકાત લઈ શકશે. આજ કારણ છે કે સરકારે તેનું નામ શક્તિપીઠ એક્સપ્રેસ વે રાખ્યું છે. હાલ, નાગપુરથી ગોવા સુધી કોઈ સીધી કનેક્ટિવિટી નથી, પરંતુ વાયા મુંબઈ અને પુણે જેવા ભારે ટ્રાફિકવાળા શહેરો થઈ ગોવા જઈ શકાય છે, પરંતુ આ એક્સપ્રેસવે બન્યા બાદ નાગપુરથી ગોવાનું અંતર કાપવામાં જે 1,110 કિમી થાય છે તે 300 કિમી જેટલું ઘટીને 802 કિમી જેટલું જ થઈ જતાં હાલમાં જે 18-20 કલાકનો સમય લાગે છે તે માત્ર 8 કલાકમાં કવર થઈ જશે અને મુસાફરો તેમજ વાહન ચાલકોના સમય અને…
સમગ્ર જિલ્લામાંથી વિવિધ શાળાઓમાં ભણતી આદિવાસી વિદ્યાર્થીનીઓ શાળાએ જઈ શકે એના માટે સાયકલ વિતરણ કરવા માટે નો કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રના શક્તિ મંત્રી એવા સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નવસારી જિલ્લાના ધારાસભ્યો અને એલ એન જી કંપનીના ડિરેક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવસારી જિલ્લા કલેકટર ડીડીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી વિવિધ શાળાઓમાં ભણતી આદિવાસી વિદ્યાર્થીઓને કાર્યક્રમ આપવામાં આવી હતી અને સાયકલ વિતરણ કરવામાં આવી છે. https://youtu.be/i5vVA31a-Jw?si=RnbsVB8Q8Ut5CZoA આદિવાસી બાળાઓનો ડ્રોપ આઉટ રેસીયો ઘટાડવા માટે સાયકલ વિતરણ… વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા. ત્યારે ગ્રામ્ય વિસ્તારની બાળાઓને…
નવસારી બારડોલી રોડ પર નસીલપોર ગામે રસ્તો ક્રોસ કરતા દીપડો કાર સાથે અથડાયો. ત્યાર બાદ અકસ્માતમાં ઘાયલ દીપડો રસ્તા પર પડી રહેતા લોક ટોળું ભેગું થયુ. દરમિયાન અચાનક દીપડાએ સ્વસ્થતા કેળવી લોકો પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો. દીપડો નસીલપોર ખાતે ઇમ્તિયાઝ રાવતના ઘરમાં ઘૂસવા જતા બાઈક સાથે પણ અથડાયો. રાવત પરિવારે સમય સૂચકતા વાપરી ઘરના બારણા બંધ કર્યું. ઈમ્તિયાઝ રાવત સાથે ગામની જીનલ પટેલ પણ દીપડાથી બચવા ભાગી હતી. આ સમગ્ર ઘટના દરમ્યાન જીનલના પગમાં ઈજા થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. ઘર આંગણામાં મૂકેલી બાઈક સાથે અથડાયા બાદ દીપડો ઘરના વાડામાંથી શેરડીના ખેતરમાં ભાગી છુટ્યો. ઘટનાની જાણ…
NDAના નેતાઓ કોંગ્રેસના Rahul Gandhi માટે એવું તો શું બોલ્યા કે આખી કોંગ્રેસ મેદાનમાં ઉતરી, જુઓ Video
ભાજપ નેતા તર્વિન્દર સિંહ મરવાહે એક જાહેર કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ધમકી આપી હતી કે જો તેઓ ‘સાવધાન નહીં રહે’, તો તેમની દાદી (ઈન્દિરા ગાંધી) જેવી જ હાલત થશે. ઉપરાંત, શિવસેના MLA સંજય ગાઈકવાડે રાહુલની જીભ કાપનારને 11 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત, મંત્રી રવિનિત સિંહ બિટ્ટુએ રાહુલને દેશના “નંબર 1 આતંકવાદી” તરીકે ગણાવ્યા, અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ આ પ્રકારના નિવેદનો કર્યા. આ તમામ નિવેદનોની સામે કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવુ છે કે આ પ્રકારની ટિપ્પણીઓ જનતામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે અને એ…
નવસારી શહેરનો સૌથી જાણીતો વિસ્તાર એટલે કે લુન્સિકુઇ. અહીં દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. નવસારી વિસ્તારમાં ગણેશ જીની જે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન માટે પણ પહોંચ્યા હતા. વિવિધતામાં એકતાનો આ પર્વ ઉજવવા માટે નવસારીના કોઈ સહિતના આસપાસના વિસ્તારોના યુવાનો એકત્ર થયા હતા. અને દસ દિવસ માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 34 વર્ષથી આ પ્રમાણે ગણેશજીની સ્થાપના નવસારીમાં વિસ્તારમાં સર્કિટ હાઉસ ની સામે કરવામાં આવે છે. ધામધૂમથી દર વર્ષે આ પ્રકારનું આયોજન અહીં યુવાનો દ્વારા કરવામાં આવે છે. ત્યારે મંગળવારે વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં ધામધૂમથી ડીજેના તાલે…
નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં આવેલ શિવ પર્વતી સોસાયટીના સન ઓફ શિવા ઈચ્છાપૂર્તિ ગણેશ એ નવસારી શહેરના આકર્ષિત પ્રતિકૃતિ ધરાવતા ગણપતિદાદાની પ્રતિમા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. મુંબઈના મૂર્તિકાર દ્વારા બનાવવામાં આવી હતી ઈચ્છાપૂર્તિ ગણેશ ની પ્રતિમા શિવ પાર્વતી સોસાયટીના યુવકો દ્વારા મુંબઈ ખાતે આવેલા મૂર્તિકાર પાસે ગણપતિ દાદાની પ્રતિમા બનાવડાવી હતી પોતાને પસંદ આવે એવા પોટ્રેટ ડ્રોઈંગ કરાવીને ડિઝાઇન બનાવડાવ્યા બાદ પ્રતિમા બનાવી હતી. છેક મુંબઈથી નવસારી સુધી જહેમત ઉઠાવી હતી. 12 કલાકના પ્રવાસ બાદ મુંબઈથી નવસારી લાવ્યા હતા.. મુંબઈ થી નવસારી 300 કિલોમીટર દૂરથી પ્રતિમા લાવીને નવસારી શહેરમાં પ્રસ્થાપિત કરી હતી 12 કલાક જેટલો સમય લાગ્યો હતો જેમાં યુવાનોએ…
જીવનની નિર્દોષતા મહેનત મજુરી અને બચપણને ખર્ચી નાખવામાં વિતાવવા મજબૂર બની જતા હોય છે. એવી જ કંઈક કહાની છે નવસારીના વિરાવળ ગામ નજીક રસ્તા પર કરતબ કરી રહેલા માતા પુત્રની. માતા પોતાના દીકરાને ભણાવી ગણાવીને સારા વ્યક્તિ બનાવવા માટે તનતોડ મહેનત કરતી હોય છે પરંતુ કેટલીક વાર બાળકમાં રહેલા કૌશલ્યને પણ ખીલવવા અને તેના સહારે જીવન ગુજરાન ચલાવવા મજબૂર બનતી મા ની મજબૂરી પણ કંઈક અલગ હોય છે. વિરાવળ ગામના મુખ્ય માર્ગ પર સમગ્ર નવસારી શહેરના ગણેશ ભક્તો આનંદ પ્રમોદ કરી ઢોલ નગારાના તાલે ગણેશ વિસર્જનમાં જોડાયા છે ત્યારે આ માતા પુત્ર કર્તાબો કરીને પેટનો ફાળો પુરવા માટે બે આના…