Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»બીલીમોરા શહેર ભગવાનના ચરણોમાં
ગુજરાત

બીલીમોરા શહેર ભગવાનના ચરણોમાં

નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી બીલીમોરા નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ
Nilesh GamitBy Nilesh GamitSeptember 25, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લો વિવિધ રીતે પ્રગતિના પંથે જોડાયો છે જેમાં ખાસ કરીને રાજકીય રીતે આગળ વધેલા નવસારી જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે એના માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે અગાઉ એક કરોડના ખર્ચે ઈન્દોરની એજન્સી સાથે ટાઈ અપ કરીને નવસારી જિલ્લામાં સ્વચ્છતા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર જિલ્લાનું સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો હજારો ટન કચરો અને ગંદકી દૂર કરવામાં આવી હતી હાલ નવસારી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે જેમાં વિવિધ તાલુકાઓમાં અધિકારીઓ ની ટીમોમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરી રહી છે એમાં મંદિરોની સ્વચ્છતા બાબતે સૌથી વધુ જાગૃતિ લાવવા માટેનો પ્રયાસા કરવામાં આવ્યો છે ભગવાનની સાથે સ્વચ્છતાને જોડીને લોકોમાં જાગૃતિનો પ્રયાસ એક નવતર પ્રયોગ નવસારી જિલ્લામાં કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે એમાં બીલીમોરા નગરપાલિકા અગ્રેસર રહી છે

 

 

 

નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી બીલીમોરા નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ સામુહિક સાફસફાઇ હાથ ધરા

સમગ્ર દેશમાં ચાલી રહેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોની સામુહિક સાફસફાઇ કરવામાં આવી રહી છે. નાગરિકોના આસ્થાનું સ્વરૂપ એવા ધાર્મિક સ્થળો પણ સ્વચ્છ અને સુંદરતાને વરે તેવા આશયથી જનભાગીદારી સાથે ધાર્મિક સ્થળોએ સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના સામુહિક પ્રયાસના ભાગરૂપે શહેર અને ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સામુહિક સાફ સફાઇ યોજાઇ રહી છે. આ અભિયાના હેઠળ આજરોજ બીમીમોરા નગરપાલીકાના દ્વારકાધીશ મંદિર, રામજી મંદિર, સોમનાથ મંદિર, ગાયત્રી મંદિર, સાંઇબાબા મંદિર સહિત નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી. તંત્ર

તંત્ર દ્વારા સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે. 

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની એક સપ્તાહ સુધી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં બીલીમોરા શહેર દ્વારા મંદિરોની સ્વચ્છતા ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સ્વયંભૂ લોકો પોતાની રીતે મંદિરોની સ્પષ્ટતામાં જોડાયા છે.

બીલીમોરા શહેરમાં સૌથી વધુ ધાર્મિક સ્થળો. 

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં સૌથી વધુ ધાર્મિક સ્થળો આવેલા છે જેમાં તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ લાવીને ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જળવાય એના માટેનું આંદોલન ઉપાડ્યું છે અને લોકો સ્વયંભૂ રીતે સ્વચ્છતામાં જોડાયા છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા મહત્વના સંદેશાઓ લોકોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા છે જેનાથી લોકોમાં જાગૃતિ આવે અને ખાસ કરીને બાળકોમાં સ્વચ્છતાનો સંદેશો પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

 

MNREGA and Swachh Bharat Mission conversion works were completed in 58 villages of Navsari district

Nvasarisafai religiousplaces
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.