- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
પૃથ્વીના ચંદ્રને ટૂંક સમયમાં એક અસ્થાયી નાનો સાથીદાર મળવા જઈ રહ્યો છે, જેને મિની મૂન કહેવામાં આવે છે. તે એક નાનો ચંદ્ર હશે જે લગભગ બે મહિના સુધી આપણી પૃથ્વીની આસપાસ ફરશે. આ રીતે, આપણે આકાશમાં બે મહિના નહીં પણ બે ચંદ્ર જોશું. આ એક દુર્લભ ઘટના છે જેમાં એક લઘુગ્રહ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હેઠળ આવશે અને આ વર્ષે 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી પૃથ્વીની આસપાસ ફરતો રહેશે. એસ્ટરોઇડ ટેરેસ્ટ્રીયલ-ઇમ્પેક્ટ લેટ વોર્નિંગ સિસ્ટમ (ATLAS), નાસાની એસ્ટરોઇડ ઇમ્પેક્ટ પ્રારંભિક ચેતવણી સિસ્ટમનો ઉપયોગ કરીને 7 ઓગસ્ટના રોજ એસ્ટરોઇડ 2024 PT5 જોવામાં આવ્યું હતું. બે મહિના સુધી પૃથ્વીની આસપાસ ફરશે અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીના…
ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર યોજનાઓને અનુસરવાને કારણે લોકો ઘણીવાર સ્થૂળતાનો શિકાર બને છે. વધતા વજનને નિયંત્રિત કરવા માટે, લોકો જીમમાં ખૂબ પરસેવો કરે છે પરંતુ તેમ છતાં તેઓ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી. જો તમે પણ તમારા શરીરમાં જામેલી વધારાની ચરબીથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારા વર્કઆઉટની સાથે કેટલાક કુદરતી પીણાં પીવાનું શરૂ કરો. ચાલો જાણીએ આવા જ કેટલાક ઔષધીય ગુણોથી ભરપૂર પીણાં વિશે. તમે લીંબુ પાણી પી શકો છો લીંબુ શરબતની મદદથી, તમારા શરીરમાં સંગ્રહિત વધારાની ચરબી ઝડપથી બાળી શકાય છે. જો તમે તમારા વધતા વજનને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો તમારે મીઠા લીંબૂના શરબને બદલે…
રિન્યુએબલ એનર્જીના સદુપયોગ સાથે પર્યાવરણનું જતન એટલે સોલાર રૂફ ટોપ યોજના. સરકાર દ્વારા સોલાર પેનલ માટે લાભાર્થીઓને ન માત્ર સબસિડી મળે છે પણ લાભાર્થીઓના વીજબિલમાં પણ ખૂબ મોટી રાહત મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહેલું આપણું વિશ્વ તીવ્ર ઊર્જા અછત અનુભવી રહ્યું છે. ઉપરાંત પ્રદુષણની વૈશ્વિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. વિશ્વના દેશો પુન:પ્રાપ્ય ઊર્જાના ઉપયોગ પર ગંભીર બન્યા છે. આ સમસ્યાને પહોંચી વળવા વીજ ઉત્પાદન, વીજ પ્રવહન અને વીજ વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવાના ગુજરાત સરકારના મક્કમ નિર્ધાર સાથે નક્કર રોડમેપ દ્વારા ‘ગ્રીન ગુજરાત’ના પર્યાવરણલક્ષી લક્ષ્યાંકને વાસ્તવિકતા બનાવવા તરફ ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે. રાજ્યના…
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), અને પંચાયતની સરાહનિય કામગીરી. નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબી પંચાયતની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આટલા દિવસોની જહેમત બાદ ક્ષતિગ્રસ્ત લગભગ તમામ રસ્તાઓની મરામતની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લામાં રસ્તાઓના મરામત માટે તાલુકા વાર એન્જીનીયરોની ટીમ કાર્યરત કરી નુક્શાન પામેલ અને બંધ રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબી પંચાયતની ટીમ સહિત નવસારી…
નવસારીમાં 2024 ના ચોમાસા દરમ્યાન 4 વાર પૂર ની સ્થિતિ સર્જાઇ ત્યારે હવે લોકો વિચારી એ રહ્યા છે કે વારંવાર આવતા આ પૂરનો આખરે કોઈક તો ઉકેલ હશે. વિરાવળ ટાઇડલ ડેમ શહેર માટે જોખમી ? બીલીમોરા શહેરમાં થી પસાર થતી અંબિકા અને કાવેરી નદીના મિલન સ્થળે ટાઈડલ ડેમ બનાવવામાં આવ્યો છે . વાઘરેચ ટાઈટલ ડેમના કારણે આજુબાજુના બનાવેલા પાળા માંથી પાણી બીલીમોરા શહેરમાં આવી જાય છે. જેના કારણે બીલીમોરા શહેરના દક્ષિણ વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થાય છે, અને ઓસરતા પણ વાર લાગે છે. ગણદેવી તાલુકાના લોકો માટે બનાવવામાં આવેલો વાઘરેજ તેમ દર વર્ષે પૂરના પાણીને શહેરમાં ધકેલે છે એવી જ…
ગુજરાતના સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પૂજા પંડાલ પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં કુલ 33 લોકોની ધરપકડ કરી છે, જેમાં પથ્થરબાજીના 6 આરોપીઓ સામેલ છે. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. ગુજરાતના સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પૂજા પંડાલ પર કેટલાક સગીરોએ પથ્થરમારો કરતાં શહેરમાં કોમી તણાવનો માહોલ છે. પોલીસે આ કેસમાં પથ્થરમારાના તમામ છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તે જ સમયે, અન્ય 27 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોના રોષે ભરાયેલા ટોળાએ વિસ્તારમાં ભારે તોડફોડ અને હંગામો મચાવ્યો હતો.…
10 દિવસ સુધી ચાલતો ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થાય છે. આ દરમિયાન ગણપતિની પૂજા કરવામાં આવે છે અને તેમને વિવિધ રીતે પ્રસન્ન કરવાના પ્રયાસો કરવામાં આવે છે. મંદિરો અને જે ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં ભારે ઉત્તેજના જોવા મળે છે. 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જો કે, દરેક વ્યક્તિના ઘરમાં ગણપતિ 10 દિવસ સુધી નથી રહેતા, લોકો તેનું વિસર્જન પણ પહેલા કરી દે છે. વાસ્તવમાં ગણપતિ બાપ્પાને નદી, તળાવ અને તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. પરંતુ વાતાવરણને ધ્યાનમાં રાખીને ઘરે જ કરવું વધુ સારું છે. સારી વાત એ છે…
પૂર્ણા નદી એ ડાંગ જિલ્લામાંથી નીકળતી પૂર્વમાંથી નીકળીને પશ્ચિમ તરફ જાય છે. ડાંગ જિલ્લાના સુધી શરૂ થઈને ડોલવણ, બુહારી, વાલોડ, મહુવા થઈને નવસારી શહેરમાંથી પસાર થાય છે. સુધીર નજીક મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડેલો વરસાદ તથા સોનગઢ અને વ્યારા તાલુકામાં પડેલો વરસાદ પણ પૂર્ણા નદીમાં આવે છે. પૂર્ણ નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા સુધીર, ડોલવ, મહુવા, વાલોડ વિસ્તારમાં એક સાથે 20 ઇંચ થી વધુ વરસાદ પડે તો નવસારી શહેરમાં પૂર આવે છે. અને એક લાખથી વધુ લોકો સીધી અથવા આડકતરી રીતે પ્રભાવિત થાય છે. 1968 ની યાદગાર રેલ નવસારી માટે યાદગાર સાથે દુઃખદાયક 1968 માં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેલની સ્થિતિ નિર્માણ થઈ…
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’નું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. તાજેતરમાં એવું પણ જાણવા મળ્યું હતું કે અનિલ થડાનીની મોસ્ટ અવેટેડ સુકુમાર દિગ્દર્શિત ‘પુષ્પા 2’ ની જબરદસ્ત સફળતા પછી, ચાહકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અલ્લુ અર્જુનની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ પહેલા જ કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે. આ બ્લોકબસ્ટર ફિલ્મે તેના બજેટમાંથી અડધી કમાણી કરી લીધી છે. ફિલ્મ ‘પુષ્પા 2’ના પહેલા ભાગનો ક્રેઝ હજુ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. પુષ્પા 2 OTTની સૌથી મોંઘી ફિલ્મ બની અલ્લુ અર્જુનની જોરદાર સ્ટાઈલ અને રશ્મિકાની…
વિધ્નહર્તા એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં જેમની પ્રથમ પૂજા અર્ચના થાય છે. આજે વાત કરીશું ગણેશવડ સિસોદ્રાની જે હાલ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. 1662 વર્ષ પૂર્વે મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે સૈન્ય મોકલી હતું પરંતુ વડમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ દાદા ના ચરણોમાંથી ભમરા નીકળ્યા હતા અને સૈનિકો પર હુમલો કર્યો તો ચમત્કાર જોઈને સૈનિકો નાસી ગયા હતા. મૂર્તિપૂજાના પ્રખર વિરોધી એવા ઓરંગઝેબ દ્વારા 20 વીઘા જમીન દાન કર્યાના પુરાવાઓ આજે પણ ઐતિહાસિક દસ્તાવેજોમાં મોજુદ છે. એવા ગણેશ વડ સિસોદ્રા નું મંદિર દક્ષિણ ગુજરાતના…