Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીનો એવો ઇલાકો જ્યાં ઓરંગઝેબનું પણ ન ચાલ્યું, ભગવાન ગણેશ સાથે જોડાયેલી છે ઘટના, જુઓ Video
નવસારી

નવસારીનો એવો ઇલાકો જ્યાં ઓરંગઝેબનું પણ ન ચાલ્યું, ભગવાન ગણેશ સાથે જોડાયેલી છે ઘટના, જુઓ Video

નવસારી જિલ્લાનું એવું આસ્થાનું કેન્દ્ર આજના ગણેશ ચતુર્થીના દિવસે ખૂબ મહત્વ ધરવે છે. આ સ્થળછે નવસારીના સિસોદ્રા ગામે આવેલું ગણેશ વડ મંદિર કે જે વડની સામે ઓરંગઝેબ પણ ઘુંટણીયે પડ્યો હતો. 
Atul RathodBy Atul RathodSeptember 7, 2024Updated:September 7, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

વિધ્નહર્તા એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં જેમની પ્રથમ પૂજા અર્ચના થાય છે.

આજે વાત કરીશું ગણેશવડ સિસોદ્રાની જે હાલ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. 1662 વર્ષ પૂર્વે મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે સૈન્ય મોકલી હતું પરંતુ વડમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ દાદા ના ચરણોમાંથી ભમરા નીકળ્યા હતા અને સૈનિકો પર હુમલો કર્યો તો ચમત્કાર જોઈને સૈનિકો નાસી ગયા હતા.

મૂર્તિપૂજાના પ્રખર વિરોધી એવા ઓરંગઝેબ દ્વારા 20 વીઘા જમીન દાન કર્યાના પુરાવાઓ આજે પણ ઐતિહાસિક દસ્તાવેજોમાં મોજુદ છે. એવા ગણેશ વડ સિસોદ્રા નું મંદિર દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે…

ગણેશ ચતુર્થી એ લોકમાન્ય તીડકે આઝાદીકાળ દરમિયાન સંગઠનાત્મક ભાવના કેળવવા માટે લોકોને ધાર્મિકતા સાથે જોડી દીધા હતા અને એ પરંપરા આજે પણ યથાવત છે. શાસ્ત્રોત ગણેશ બાપા ની પૂજા કોઈપણ શુભ પ્રસંગમાં પ્રથમ પૂજા કરવાની શાસ્ત્રીય પરંપરા છે.

ગણેશ ચતુર્થી પર્વ દેશ અને દુનિયાના ગણેશ ભક્તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી કરે છે. નવસારી ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સિસોદ્રા ગામે ગણપતિ બાપા નું સ્વયંભૂ પ્રગટ થયેલું ગણેશવડ સિસોદ્રા દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

ગણેશ વડ મંદિરના નામ પરથી સિસોદ્રા ગામને ગણેશ વડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું ગણેશ વડ સિસોદ્રા મંદિર આજે ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે…

 

 

Aurangzeb Ganesh Chaturthi Ganesh Mandir Ganesh Sisodra mughal Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,864 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,735 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,403 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,022 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.