Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં તારાજી.. નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વાંસદાના વાવાઝોડા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી
નવસારી

નવસારીમાં તારાજી.. નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વાંસદાના વાવાઝોડા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી

નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ નવસારી જિલ્લાના વાંસદામાં મીની વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી અને તંત્રને ઝડપથી જનજીવન પુનઃસ્થાપિત કરવા તેમજ નુકસાનનો ચોક્કસ સર્વે કરવા સૂચના આપી.
Atul RathodBy Atul RathodSeptember 28, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navasari cyclone, Vansda storm damage, Gujarat heavy rain, Kanubhai Desai visit,
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ગત રાત્રિએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વિવિધ વિસ્તારોમાં મીની વાવાઝોડું અને ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા હતા, ઘરોને નુકસાન થયું, ખેતીને નુકશાન પહોંચ્યું તેમજ પશુઓ પર પણ અસર થઈ હતી. પરિસ્થિતિ બાદ તુરંત જ જિલ્લા તંત્ર દ્વારા સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પરિસ્થિતિનો તાગ મેળવવા નાણા-ઊર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ આજે વાંસદાના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે હાલની સ્થિતિ અંગે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

મંત્રીશ્રીએ સિણધઈ વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારો સાથે સીધી મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી. સાથે જ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા કરીને તંત્રને ઝડપથી જનજીવન પુનઃસ્થાપિત કરવા તથા નુકસાનના ચોક્કસ સર્વે માટે સૂચનો આપ્યા હતા.

વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા, ઘરો, ખેતી અને પશુઓને ભારે નુકસાન થયું હતું. વાવાઝોડા પછી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પરિસ્થિતિને ધ્યાને રાખીને નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ આજે ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે વર્તમાન સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમજ તલાવચોરા ગામ અને ચીખલીના સરકારી અનાજના ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ વિવિધ વિભાગોની કામગીરી વિશે વિગતવાર માહિતી મેળવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ, નુકશાનીના ચોક્કસ આંકડા મેળવવા સર્વે પ્રક્રિયા તાત્કાલિક અને પારદર્શક રીતે પૂર્ણ કરવા પણ આદેશ આપ્યો હતો.

Gujarat heavy rain Gujarat natural disaster Kanubhai Desai visit Navasari cyclone Navasari relief work storm survey Gujarat Vansda storm damage
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,864 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,735 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,403 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,022 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.