Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»લાગણીનો ઝરુખો, નવસારીમાં પિતાએ પોતાની નવજાત દીકરીનો કરાવેલો ગૃહપ્રવેશ જોઈ તમારું હૈયું ગદ ગદી જશે, જુઓ Video
નવસારી

લાગણીનો ઝરુખો, નવસારીમાં પિતાએ પોતાની નવજાત દીકરીનો કરાવેલો ગૃહપ્રવેશ જોઈ તમારું હૈયું ગદ ગદી જશે, જુઓ Video

દુનિયાનું અમૂર્ત સ્વરૂપ સમાન બાળ દીકરીનો જન્મ લાગણીશીલતા અને ભાવવિભોરતાથી પરિવારને રંગી દેતું હોય છે. ક્યાંક દીકરી જન્મ "સાપનો ભારો " લાગે છે તો ક્યાંક કોની લાગણીનો ઝરૂખો લાગે છે. પુત્ર રતન ની વાતો જગતના હૈયે ગવાય છે, પરંતુ દીકરી રતન એ દુનિયાનો રમણીય અને લાગણીસભર કવિતા છે. આ કવિતા સાર્થક કરતાં દ્રશ્યો નવસારીથી સામે આવ્યા છે.
Atul RathodBy Atul RathodDecember 9, 2024Updated:December 9, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

પુત્ર જન્મના વધામણા તો જગત આખા એ જોયા છે પરંતુ દીકરી રત્ન ના વધામણા રંગે ચંગે ભાવવિભોર હૃદયે બહુ ઓછા મળે છે.

યમરાજ ને ઘરના દ્વારેથી પાછો વાળ્યો,
શક્તિનું સ્વરૂપ તું, માત પિતાનો જીવન ઉદ્ધાર તું,
એક નહીં તું બે કુળ તારણહાર,
દીકરી રતન તું એ માત પિતા નું સંસાર ધર્મ પાળ્યો…

નવસારી શહેરના કલમના ખોળે પોતાનું જીવન વ્યતીત કરનાર હિતેશ સોનવણે એ નવો ચીલો ચાતરિયો છે. પોતાના ઘરે બાળ દીકરીના વધામણા બેન્ડબાજા અને લાગણીસભર હૃદયથી કર્યા. જે સમાજ માટે સૂચક, સામરિક જરૂરિયાત અને લોખંડ હ્રદય ના સમાજ માટે ઉદાહરણ રૂપ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે. લાગણીથી છલોછલ છલકાતુ હૃદય અને ઉરમાં દીકરી પ્રત્યેની લાગણી ઈશ્વર રદય સ્વીકારી અને પુત્રી રતનનો જન્મ થયો એનો સમગ્ર પરિવારમાં આનંદ ઉલ્લાસ છે. સાથે પિતા તરીકે “હિતેશ’ જેનું નામ છે જેનો અર્થ થાય છે ” માત્ર હિત વિચારતો, ઈર્ષાઓ ન કરતો ” એવો થાય છે જેણે પોતાના નામ પ્રમાણે ગુણ દર્શિત કર્યો છે અને સમાજમાં દીકરીનું મહત્વ દિકરીના ગુણો સંસ્કારો અને દીકરીની મહત્વતા પોતે સમજ્યા છે અને સમાજને સમજાવવાનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે.

નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલી રાધેપાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હિતેશ ભાઈએ પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી છે. પોતાના ઘરે જન્મેલી દીકરીને હોસ્પિટલથી ઘરે લઈ જવા માટે ગાડીને શણગારી અને ઢોલ નગારા બેન્ડબાજા સાથે સજાવીને રંગે ચંગે આનંદ ઉલ્લાસ સાથે પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો છે. લક્ષ્મી અને સરસ્વતીએ ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતું હોય છે બંને પીઓ ઘરમાં હોય એ પરિવારને કોઈ ન ડગાવી શકે ” મેરુ તો ડગે પણ મન ના ડગે ” તેવું વાતાવરણ બંધુ હોય છે. નારી શક્તિના અલૌકિક શક્તિઓનો ભંડાર છે. જેના વખાણ નહીં પરંતુ પૂજનીય છે.

“પુજ્યન્તે નારીહ,
રમન્તે તત્રહ દેવતાહ”

ઉપરનું સુત વાક્ય આદિ અનાદિ કાળથી ચાલી આવે છે નારી દુનિયાનું અલૌકિક વ્યક્તિત્વની સાથે પૂજ્ય સ્વરૂપ છે. ત્યારે હિતેશભાઈએ પોતાની દીકરી ને ઘરે લઈ જવા માટે જે આયોજન કર્યું છે એ દીકરીને સાપનો ભારો ગણતા સમાજને કંઈક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. જે સંદેશો સમાજમાં પરિવર્તનની આધી અને હાલના સમયમાં કેટલાક સમાજોમાં સ્ત્રીઓની ઘટી રહેલી સંખ્યા ને સંતુલિત કરવા માટે અને સામાજિક ઢાંચા ને મજબૂત કરવા માટેનું એક સામાજિક જરૂરિયાતનું પાસું છે જેના પર સૌ કોઈએ નજર નાખવાની અને શીખ લેવાની જરૂર છે.

ભગવાનના આશીર્વાદ જ છે કે મને દીકરી રતન આપી… હિતેશભાઈ સોનવણે..

દીકરો કે દીકરીએ કુદરતની દેન છે એમાં ઈશ્વરીય શક્તિનું પ્રદાન ગણવામાં આવે છે ત્યારે હિતેશભાઈએ ભગવાનની ઈચ્છા અનુસાર જે મળે તે સ્વીકારવાનું મન બનાવ્યું હતું પરંતુ દીકરીનો જન્મ થતાં ભગવાને તેમને આ દુનિયાનું સમગ્ર સુખ આપી દીધું હોય તેવો અહેસાસ કર્યો છે. ભગવાનનો કેવી રીતે મારે આભાર માનવો તે હું જણાવી શકતો નથી એવા વાક્યો તેમના મુખ્ય થી નીકળી રહ્યા છે.

હિતેશભાઈ સોનવણે એ કરેલું શુભ કાર્ય સમાજ માટે ઉદાહરણરૂપ..

સમાજમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેવા સમયે સામાજિક અનબેલેન્સ ની સ્થિતિ ઊભી થઈ છે. તેવા સમયે દીકરી કે દીકરા પ્રત્યે સમભાવ નો સંદેશ સમાજ માટે દાખલા રૂપ બની શકે તેમ છે દીકરી જન્મને તેમણે જે રીતે વધામણા કર્યા છે એ વધામણા દરેક સમાજે દરેક વ્યક્તિએ વધામણા કરવાની જરૂર છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં દીકરા કે દીકરીનો ભેદ હોતો નથી કુટુંબમાં માત્ર દીકરીઓ જ હોય તો ઘર જમાઈ લાવવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતના ગામિત વસાવા તથા નવાપુર વિસ્તારના કેટલાક સમાજોમાં દીકરા કે દીકરી પ્રત્યે કોઈ પણ ભેદ રાખવામાં આવતો નથી. એક જ પરિવારમાં બધી જ દીકરીઓ હોય તો પણ સામાજિક ઢાંચા ને સાચવવા માટે ઘર જમાઈ લઈ જવામાં આવે છે. જેનાથી પરિવારનું સંતુલન જળવાઈ રહેતું હોય છે. સમભાવનો સંદેશ આ સમાજો આપે છે જેની પણ શીખ લેવા જેવી છે.

LifeStyle Navsari NAVSARI CITY
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.